
Daily Darshan 2
શુભ વાસના રાખતાં રાખતાં બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં જવાણું તો એમ જાણવું જે, માથાભર નરકના ખાડામાં પડ્યા છીએ એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક-ઇન્દ્રલોકના ભોગને ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું, પણ વચમાં ક્યાંય ન રહેવું એમ નિશ્ચય રાખવો. (મ. ૪૭)