
Daily Darshan 2
મારા ઇષ્ટદેવ જે શ્રી પુરુષોત્તમ ભગવાન તે તો અનંતકોટી બ્રહ્માંડના આધાર જે અક્ષર તે થકી પણ પર છે તે ભગવાનનો મારે દૃઢ આશરો થયો છે, એવા વિચારમાંથી જે વૈરાગ્ય ઉદય થાય તે વૈરાગ્ય જ્ઞાને યુક્ત કહેવાય ને એ વૈરાગ્યનો કોઈ કાળે નાશ થાય નહિ. (પ્ર. ૭૩)