Daily Darshan 2
જીવને સ્ત્રીઆદિક જે પદાર્થ તેને ભોગવ્યાની તૃષ્ણા ટળતી નથી, ને સ્ત્રીઆદિકનું જે સુખ છે તેનું અતિશે દુર્લભપણું જાણે છે, ને તેનું અતિ માહાત્મ્ય જાણીને તેમાં પ્રીતિ કરે છે તે પ્રીતિ કોઈ રીતે ટાળી ટળતી નથી. એ પાપે કરીને પરમેશ્વરમાં દૃઢ પ્રીતિ થાતી નથી. (છે. ૧૪)