Daily Darshan 2
જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દોહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય. માટે સર્વે પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા. (પ્ર. ૨૧)